ભરૂચ:જગન્નાથ સેવા સમિતિ દ્વારા ઓરિસ્સા જતી ટ્રેનોને સ્ટોપેજ આપવા સાંસદને કરવામાં આવી રજૂઆત
જગન્નાથ સેવા સમિતિ-ભરૂચ દ્વારા રેલવેમંત્રીને સબોધેલ આવેદનપત્ર સાંસદ મનસુખવસાવાને પાઠવી ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૃચ સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી
જગન્નાથ સેવા સમિતિ-ભરૂચ દ્વારા રેલવેમંત્રીને સબોધેલ આવેદનપત્ર સાંસદ મનસુખવસાવાને પાઠવી ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૃચ સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી
પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો
બોરભાઠા ગામ નજીક લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં રૂ. 2 લાખથી વધુ ચાંદીના ઘરેણાની ચોરી
અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે લલીતા રાજપુરોહિત તેમજ ઉપપ્રમુખ તરીકે ભાવેશ કાયસ્થએ ચાર્જ સંભાળ્યા બાદ 10 કમિટીના ચેરમેન અને સભ્યોની નિમણૂંક પણ કરવામાં આવી
માંડવા ટોલ પ્લાઝા પરથી પસાર થતાં ભરૂચ જિલ્લાના લોકલ વાહનો એટલે કે, GJ-16 પાસિંગના વાહનોને ટોલ ટેક્સમાંથી રાહત આપવામાં આવી
સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પ્રકારના ડેકોરેશનોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.
ભડકોદરા ગામના સુપર માર્કેટમાંથી શંકાસ્પદ ત્રણ હાઈવા ડમ્પરની બોડી અને પ્લેટફોર્મ,ટાયર મળી 2.59 લાખના મુદ્દામાલ સાથે બે શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી