અંકલેશ્વર: NH 48 પર નિલેશ ચોકડી નજીક ટ્રક વરસાદી કાંસમાં ખાબકી, ટ્રક ચાલકનો આબાદ બચાવ
નેશનલ હાઇવે પર ટ્રકના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક રેલિંગ તોડી વીજ પોલ સાથે અથડાતા વીજ પોલ તૂટી ગયો હતો અને ટ્રક વરસાદી કાંસમાં ખાબકી
નેશનલ હાઇવે પર ટ્રકના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક રેલિંગ તોડી વીજ પોલ સાથે અથડાતા વીજ પોલ તૂટી ગયો હતો અને ટ્રક વરસાદી કાંસમાં ખાબકી
જંબુસર શહેરમાં શેઠ ખડકી વિસ્તારમાં રહેતા સોના-ચાંદીના વેપારી હિતેશચંદ્ર વિનોદચંદ્ર ચોકસીના ઘરે તાળું તોડી તસ્કરોએ રૂ. 8.70 લાખની મત્તાની ચોરીને અંજામ આપ્યો
ભરૂચ જિલ્લાના આમોદમાં આવેલી જૂની કોર્ટ બિલ્ડીંગ અત્યંત જર્જરિત છે,પરંતુ તંત્ર દ્વારા બિલ્ડિંગને ઉતારી લેવા માટેની કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી
અંકલેશ્વર શહેરના વોર્ડ નં. 1માં આવેલી સંસ્કારધામ સોસાયટી-2માં અંદાજે રૂ. 21.30 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
જંબુસર તાલુકાના કલક ગામના બ્રિજ નીચે 12થી વધુ ગાય રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી.ઘટનાને પગલે ગૌરક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો,જેમાં રેલિંગનું કામ કરતા ટ્રેકટરને કન્ટેનર ચાલકે ટક્કર મારી હતી,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, MY Bharat દ્વારા, વિકાસીત ભારત પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું