ભરૂચ: ચાવજ ગામની શ્રીરામ રેસિડન્સીમાં નિર્માણ પામેલ માર્ગનું લોકાર્પણ
34 લાખના ખર્ચે તૈયાર થયેલા આ માર્ગનું ખાતમુહૂર્ત એક માસ અગાઉ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અને હવે તેમનાં હસ્તે આ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યો
34 લાખના ખર્ચે તૈયાર થયેલા આ માર્ગનું ખાતમુહૂર્ત એક માસ અગાઉ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અને હવે તેમનાં હસ્તે આ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યો
13 વર્ષથી વધુનો સમય પસાર થયા છતાં નગરપાલિકા દ્વારા માત્ર તબક્કાવાર રીતે જ કામ કરવામાં આવ્યું છે, અને આજદિન સુધી આશરે માત્ર 33 હજાર કનેક્શન આપવામાં આવ્યા છે.
આંગણવાડી વર્કસ તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
કસક ગરનાળા પાસે રસ્તા પર પડેલા ખાડામાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે આ કામગીરી દરમિયાન ગરનાળામાં ભારે ટ્રાફિકજામ સર્જાયો
ભરૂચના વાલિયા તાલુકાના ગુંદીયા ગામની સીમમાં ખેડૂતો જંગલી પશુઓને બગાડ કરતા રોકવા મુકેલ તારને અડી જતા મહિલા અને યુવાનનું કરુણ મોત નીપજ્યું..
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડીયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે...
આમોદથી જંબુસર તરફ જતો નવનિર્મિત માર્ગ, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે હવે ભ્રષ્ટાચારનું જીવતું જાગતું પ્રતિક બની ગયો છે..
થર્મેક્સ કંપની ખાતે હાઇડ્રોક્લોરિક એસિડની ટાંકી ઉપર પીંજરું મૂકી કામગીરી ચાલી રહી હતી. દરમિયાન પીંજરા પરથી પગ લપચતા મયૂરભાઈ નીચે પડ્યા અને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.