ભરૂચ: મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવાયું,પ્રશ્નોના નિરાકરણની માંગ
ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પ્રશ્નોના નિરાકરણ ની માંગ કરાઈ હતી.
ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પ્રશ્નોના નિરાકરણ ની માંગ કરાઈ હતી.
ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર પર નદી-તળાવ અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ 6 બનાવ બન્યા હતા જે પૈકી 4 લોકોના અત્યાર સુધી મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 2 લોકો હજુ પણ લાપતા બન્યા છે
ભરૂચમાં વસતા રાજસ્થાની સમાજ દ્વારા પરંપરાગત રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ફાગણી નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારના સભ્યો જોડાયા હતા.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયાર વાડમાં બે માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતીમફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
યુવતી તેના ઘરમાં સૂતી હતી તે દરમિયાન ગામના જ બે નરાધમોએ તેના ઘરમાં ઘૂસી અંધારાનો લાભ લઈ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો
શ્યામ રેસીડેન્સીમાં રહેતો સુનિલ હરેરામ પાસવાન, આકાશ પ્રજાપતિ અને શિવ નાયક સહીત એક સગીરને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયસેસરની કાર્યવાહી હાથ ધરી..
ભરૂચમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે
ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બોધગયા,મહાબોધિ મહાવિહાર, જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે કરોડો બૌદ્ધ અનુયાયીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે.