ભરૂચ : ઝાડેશ્વર-તવરા રોડ પર ચાલતી કામગીરીમાં નડતરરૂપ મંદિરને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવાયું...
નર્મદા કોલેજ સામે આવેલ (ડેરી) નાનું મંદિર રસ્તાની કામગીરીમાં નડતરરૂપ હોવાથી વહીવટી તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને ખસેડી નાખ્યું
નર્મદા કોલેજ સામે આવેલ (ડેરી) નાનું મંદિર રસ્તાની કામગીરીમાં નડતરરૂપ હોવાથી વહીવટી તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને ખસેડી નાખ્યું
ઝામ્બીયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના રૂ. 40.35 લાખ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં ભરૂચ પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ વિંગને સફળતા મળી
પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાણા હાલ વલસાડના કપરાડામાં ચૌસાલા અંકીતા હોટલની બાજુમાં પંચરની દુકાન ચલાવે છે અને દુકાનમાં જ રહે છે.
અંકલેશ્વર હાઇવે પર આવેલ સિલ્વર ગેટ હોટલ પાસે કન્ટેનર ચાલકે 13 પૈકી 4 ટાયરો સાથે ડિશ મળી કુલ 70 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયો..
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી રીક્ષા આવતા ચાલકને પકડી લઇ તેને ચોરી બાબતે પુછપરછ કરતા ચાલકે રિક્ષાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી
ફરહાદ અબ્દુલ્લા ગટી નામના યુવક ઉપર છરાથી હુમલો કરતા ઇજાગ્રતને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો
મુસ્તાક સિંધાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રોકડ રકમ તેમજ સોનાં-ચાંદીના દાગીનાં મળી કુલ 1 લાખ 72 હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રાજુ નસરિયા ધાનકાને ઝડપી પાડી તેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકને હવાલે કર્યો હતો.આરોપી છેલ્લા 9 વર્ષથી ફરાર હતો