ભરૂચ:નિર્ભયા કાંડ બાદ હેવાનીયતની વધુ એક ઘટના, આમોદમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ
આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય મહિલા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું
આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય મહિલા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું અને બાદમાં તેના માદરે વતન મોકલવામાં આવ્યો હતો. 10 વર્ષીય બાળકી સાથે નરાધમ આરોપીએ 16 ડિસેમ્બરે વિકૃતિ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું
ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે ચકચારી દુષ્કર્મના મામલામાં માસુમ બાળકી સાત દિવસ બાદ જિંદગી સામે જંગ હારી ગઈ છે.
ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે ચકચારી દુષ્કર્મના મામલામાં નરાધમ આરોપીને આજે ફરીવાર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
મનસુખ વસાવાએ બાળકીની મુલાકાત લઈ તેના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે આ ઘટના અંગે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ રાજનીતિ ન કરવી જોઈએ. બળાત્કારીને ફાંસીની સજા થવી જોઈએ.
ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી.આ મામલામાં ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી
નરાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી
છ વર્ષેય બાળકી સાથે વર્ષ 2017માં દુષ્કર્મનો બનાવ બન્યો હતો. શાળામાં પી.ટી.શિક્ષક તરીકે ફરજ બજાવતા પૃથ્વીસિંહ અંબાલીયાએ પિરિયડ પૂર્ણ થયા બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.