ભરૂચ-અંકલેશ્વરમાં માઈભક્તો દ્વારા સ્થાપિત જવારાનું નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જન કરાયું...
શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માઁ અંબાની આરાધના કરવામાં આવી હતી. નવરાત્રી નિમિતે ભક્તો દ્વારા 9 દિવસ શક્તિના સ્વરૂપે જવારા વાવી તેનું સ્થાપન કરે છે
શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માઁ અંબાની આરાધના કરવામાં આવી હતી. નવરાત્રી નિમિતે ભક્તો દ્વારા 9 દિવસ શક્તિના સ્વરૂપે જવારા વાવી તેનું સ્થાપન કરે છે
ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડતા માર્ગો અને નિચાણવાળા વિસ્તારોમાં જોત જોતામાં પાણી ભરાયા હતા.એકાએક ભારે વરસાદ વરસી પડતા ગરબા આયોજન સ્થળે પણ દોડધામ મચી ગઇ
આમોદ નગર સેવા સદનમાં સ્વચ્છતાના નામે કરાયેલા નાટકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ગરમાયો છે. ઇરાદાપૂર્વક કચરો ફેંકાવીને બાદમાં સફાઈ અભિયાનનું ફોટોશૂટ કર્યું હતું
વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પર પહોંચી શકે અને પાછા ફરી શકે એ માટે સવાર બપોર અને સાંજના સમયે પરિવહનની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સ્પેશિયલ બસોની જરૂરિયાત અનુભવાઈ રહી છે
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા 10 અને 35ને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાના તંત્રના નિર્ણય સામે સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો
ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના પગલે નર્મદા નદી કિનારે માછીમારી કરવા ગયેલ ત્રણ યુવાનો પર વીજળી પડતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે દાઝી ગયા
આમોદ નગરપાલિકાની બેદરકારીના કારણે નગરજનો જીવના જોખમમાં મુકાયા છે. નગરપાલિકા કચેરીના મ્પાઉન્ડમાં જ પશુઓનો અડીંગો જોવા મળતા અકસ્માતોની સંભાવના ઉભી થઇ
વૃક્ષ ધરાશયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. જોકે વૃક્ષ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ નાસ્તાની કેબીન પર પડતા બંને કેબીનમાં નુકસાન થયું