ભરૂચ: સોશ્યલ મીડિયા પર આદિવાસી યુવતી અને યુવા પર થયેલ ટિપ્પણીના મુદ્દે રોષ, પોલીસને કરાય રજુઆત
અંકલેશ્વરના પીન્કેશ પટેલ નામના ઈસમ દ્વારા તેના સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની યુવતી અને યુવા વર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ કરી હતી..
અંકલેશ્વરના પીન્કેશ પટેલ નામના ઈસમ દ્વારા તેના સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની યુવતી અને યુવા વર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ કરી હતી..
"સ્વ ઉત્કર્ષ તરફ એક કદમ" નાં હેતુસર "કલ્યાણી સખી વૃંદ"નામક સમાજમાં મહિલાઓને ઉન્નત અને સશક્ત બનાવવાના આશયથી એક મંડળની રચના કરવામાં આવી છે,જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો
પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપી બિહારના ભાગલપુર ખાતે ફરી રહ્યો છે.
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ રામકૃષ્ણ મિશન કેન્દ્રના વડા સ્વામી નિખેલેશ્વરાનંદજીની ઉપસ્થિતિમાં વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
આખલાઓ વચ્ચે થયેલી લડાઈએ ભારે અફરાતફરી મચાવી હતી. જાહેર માર્ગ પર બે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ભેંસલી ગામની અવાવરું જગ્યામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી...
કમોસમી વરસાદ અને પૂરની અસરના કારણે આ વર્ષે પોંકના ઉત્પાદન પર મોટી અસર થઈ છે, ત્યારે પાક ઓછો અને ભાવ વધારા સામે ખેડૂતો સહિત પોંક રસિકોમાં નિરાશા સાંપડી
એક ઇસમે રિક્ષા ચાલક ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,જ્યારે હુમલાખોર ફરાર થઈ ગયો