ભરૂચ: શ્રવણ ચોકડીથી ગેઇલ ટાઉનશીપ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં, સ્થાનિકોએ કર્યું વિરોધ પ્રદર્શન
ડ્રેનેજ લાઈન છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા જેના પરિણામે રસ્તો જોખમી બન્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો.....
ડ્રેનેજ લાઈન છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા જેના પરિણામે રસ્તો જોખમી બન્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો.....
ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી,કદવાલી,રાજપરા સહિત ચાર મોટા પુલની કામગીરીનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું......।
સ્થાનિકોને સાથે રાખી કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે નવજીવન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણી, ગટર અને વીજળી સહિત પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે
નેત્રંગ તાલુકામાં દુષ્કર્મના આક્ષેપો વચ્ચે સારવાર માટે વડોદરા ખસેડાયેલી 10 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બાળકી સાથે નરેશ વસાવા નામના યુવકે ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું
ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા ડિસેમ્બરમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે,જેના કારણે નહેર દ્વારા મળતો પાણી પુરવઠો બંધ કરવામાં આવશે.......
ભરૂચમાં મામલતદારની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન (SIR)ની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં 1342 બી.એલ.ઓ.દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો
ટેરિફ અને મંદીનો માર સહન કરતા ઉદ્યોગો હાલમાં ઠપ થઇ ગયા છે. ટેરીફના બોમ્બ બાદ મંથર ગતિએ ચાલતા ઉદ્યોગો માટે બિહાર વિધાનસભાની ચૂંટણીએ કામદારોની અછત સર્જી દીધી