ભરૂચ: નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટે પહોંચ્યું, સમગ્ર પરિસ્થિતિ પર તંત્રની નજર
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે.
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની કેએલજે પેટ્રોપ્લાસ્ટ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં ઝઘડિયા જીઆઇડીસી પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનના મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના આગેવાનો કોર્ટને ગુમરાહ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ ડેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ રમતવીરો મૂળભૂત સુવિધાઓના અભાવે સંઘર્ષ કરી રહ્યા છે.
ભરૂચ જતાં નોકરયાતો તેમજ વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ બસ રોકી હોબાળો મચાવ્યો હતો જ્યારે આમોદથી ભરૂચ જતાં વિદ્યાર્થીઓ માટે કાયમી બસ ન મૂકાતાં વિદ્યાર્થીઓ નોકરિયાતો તેમજ મુસાફરો રઝળી પડ્યાં હતાં
ભરૂચ નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આ વર્ષે 4 સ્થળે કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે
હવામાન વિભાગે આપેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી જ પાણી નજરે પડ્યું હતું
ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જુના તવરા ગામમાં આવેલી ઝેડ. જે. પટેલ સરસ્વતી વિદ્યાલયના આર્થિક રીતે પછાત બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતુ