ઝઘડિયા : ગ્રામ્ય વિસ્તારમાં બની રહેલા માર્ગનું સાંસદે કર્યું નિરીક્ષણ, કામગીરીમાં ગોબાચારી આવી બહાર
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બની રહેલા રસ્તાની કામગીરીનું સાંસદ મનસુખ વસાવા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બની રહેલા રસ્તાની કામગીરીનું સાંસદ મનસુખ વસાવા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ઈએસઆઈસી હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોકે આ સમગ્ર પ્રક્રિયાને અંતે મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી.
ભરૂચમાં વેલ્ફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમીન વચ્ચે વિવાદ જોવા મળ્યો છે.શિક્ષકોને છૂટા કરવાના નિર્ણય સામે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ તાલુકાના 21 ગામોમાંથી પાવરગ્રીડ સાઉથ ઓલપાડ-વડોદરા 765 KV વીજ લાઇન પસાર થવાની હોવાથી દેત્રાલ ગામ ખાતે સંબધિત ગામના સરપંચ અને ખેડૂતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા સરકારી તંત્ર સામે બાંયો ચઢાવ્યા બાદ હવે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારી નાઈટ પેટ્રોલીગમાં હાજર હતા તે સમયે કસક સર્કલ પાસે બે સગીર વયના બાળકો કસક સર્કલથી ઝાડેશ્વર તરફ ચાલતા જતા હોય
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર એકમાં આવેલ નેશનલ પાર્ક સોસાયટીમાં નગરપાલિકા અને સ્થાનિક રહો સોના સહયોગથી નિર્માણ પામેલ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ભરૂચ તાલુકાના વગુસણા ગામ ખાતે ભરૂચ-નર્મદા જિલ્લા પાટણવાડીયા-ઠાકોર સમાજ દ્વારા 12માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચા દૂર કરવાના આશય સાથે સાંપ્રત મોંધવારીના યુગમાં દરેક સમાજના મોભીઓ વ્યર્થ ખર્ચાઓથી દૂર રહે તે માટે સમુહ લગ્નોત્સવના કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે,