ભરૂચ-નર્મદા જિલ્લા પાટણવાડીયા-ઠાકોર સમાજ દ્વારા વગુસણા ગામે 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો...
ભરૂચ તાલુકાના વગુસણા ગામ ખાતે ભરૂચ-નર્મદા જિલ્લા પાટણવાડીયા-ઠાકોર સમાજ દ્વારા 12માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકાના વગુસણા ગામ ખાતે ભરૂચ-નર્મદા જિલ્લા પાટણવાડીયા-ઠાકોર સમાજ દ્વારા 12માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચા દૂર કરવાના આશય સાથે સાંપ્રત મોંધવારીના યુગમાં દરેક સમાજના મોભીઓ વ્યર્થ ખર્ચાઓથી દૂર રહે તે માટે સમુહ લગ્નોત્સવના કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે,
ભરૂચ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી અકસ્માતની 2 ઘટના સામે આવી છે. અંકલેશ્વરના કોસમડી નજીક ટ્રકની અડફેટે એક મહિલાનું મોત નીપજ્યું હતું,
ભરૂચ શહેરના નર્મદાનગર સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીના 49 વર્ષ પૂર્ણ થતાં GNFC ટાઉનશીપ ખાતે “સફળ યાત્રા”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાંથી ચારધામ અને અમરનાથ યાત્રાએ જનાર અનેક યાત્રાઓએ તેમની યાત્રા મોકૂફ રાખી છે ત્યારે ટ્રાવેલ્સ સંચાલકોને મોટો ફટકો પડ્યો છે.
ભરૂચ જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અર્થે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાતા સંવેદનશીલ ગણાતા ભરૂચના હાસોટમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.
એક તરફ સરહદ પર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે તો બીજી તરફ ભરૂચમાં ભાજપના જ નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે.