ભરૂચ - અંકલેશ્વરમાં બ્લેક આઉટમાં લોકો સ્વયંભૂ જોડાયા, અડધો કલાક સુધી અંધારપટ
ભરૂચ અને અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષા ના ભાગરૂપે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમ્યાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં લોકો સ્વયંભૂ
ભરૂચ અને અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષા ના ભાગરૂપે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમ્યાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં લોકો સ્વયંભૂ
ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવ પૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આજરોજ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકલી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હુમલા સમયે કરવામાં આવતી કામગીરીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે
જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે
હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે મનો દિવ્યાંગ બાળકો માટેના રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન 30 એપ્રિલથી 3 જી મે 2025 ના રોજ કરાયું હતું.
જંબુસર તાલુકામાં અંદાજે ૪૦ થી ૪૫ જેટલા ઈંટ ઉત્પાદકોના ભઠ્ઠા આવેલા છે જ્યાં હમણાં જ કાચી ઈંટો તૈયાર કરીને પકાવા માટે મૂકવામાં આવી હતી.
ભરૂચ અને અંકલેશ્વરમાં ભર ઉનાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો.