ભરૂચ : આરોગ્યલક્ષી ગેરરીતિઓ સામે આવતા કાશીમા હોસ્પિટલનું PMJAY હેઠળનું એમ્પેનલમેન્ટ સસ્પેન્ડ..!
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી કાશીમા હોસ્પિટલમાંથી વિવિધ ગંભીર ગેરરીતિઓ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી કાશીમા હોસ્પિટલમાંથી વિવિધ ગંભીર ગેરરીતિઓ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતી 54 વર્ષીય શીતલ નવીનભાઈ પટેલે મક્કમ મનોબળ, દ્રઢ ઇચ્છાશક્તિ અને પરિવારના અવિરત સહયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવી છે.
ભરૂચ તાલુકાના કરગટ ગામ ખાતે તળાવ બ્યુટિફિકેશનના નામે થતા ખોદકામ સામે ઓડ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગાન વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ બુસા સોસાયટીના પંચવટી વિસ્તારમાં સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ભરૂચ જિલ્લાના આમોદથી જંબુસર તરફ જતી મુસાફર ભરેલી એક ઓટો રિક્ષામાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ફાટી નીકળતા દહેશતનો માહોલ સર્જાયો...........
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા ગુરુ નાનક દેવજીના જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.