ભરૂચ: BJP દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ' પર અપાયું માર્ગદર્શન
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ ખાતે પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું જેમાં નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ' પર માર્ગદર્શન આપવમાં આવ્યું હતું
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ ખાતે પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું જેમાં નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ' પર માર્ગદર્શન આપવમાં આવ્યું હતું
ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો 54 પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપની દ્વારા હાલમાં ચાલી રહેલી કામગીરીને લઈ અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ વર્તાય રહ્યો છે.
દિવાળીના તહેવાર દરમિયાન કોઈને મુસાફરીમાં તકલીફ ન પડે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા 332 એક્સ્ટ્રા એસટી બસ ટ્રીપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત જિલ્લા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો
ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલા એક સિનિયર સિટીઝન મહિલાની ઉપર ગાયે હુમલો કર્યો હતો.
પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની આગેવાની હેઠળની ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) સામે જિલ્લા કલેક્ટર દ્વારા નોટીસ જારી કરાતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.