ભરૂચ: અગ્રવાલ સમાજ દ્વારા PM મોદીના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય
ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
સેફ એનવાયરો કંપનીના વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટના રસ્તા માટે ગૌ ચરની જમીનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે
ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ઓસરતા ગામડા તથા શહેર વિસ્તારમાં મગર નજરે પડી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં આમોદ નગર વિસ્તારમાં એક મગર અને એક મગરના બચ્ચાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ભરૂચ-નર્મદા જિલ્લામાં આવતી નગર પાલિકાઓની સંકલન સમિતિ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફનો માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ હતી.
અખિલ હિંદ અંધ ધ્વજદીનની ઉજવણીના ભાગરૂપે ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ, ભરૂચ-નર્મદા જિલ્લા શાખા દ્વારા જનજાગૃતિ માટે અંધજનોની રેલીનું આયોજન કરવામાં આવશે.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો પોર્શન ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.વરસાદના કારણે કાદવ કીચડ થઈ જતા માર્ગ વાહનવ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો હતો