ભરૂચ: મહિલાઓના સશક્તિકરણ માટે જનજાગૃતિ સેમિનારનું આયોજન, PSI વૈશાલી આહિરે આપ્યું માર્ગદર્શન
ભરૂચમાં મહિલાઓ માટે સશક્તિકરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પીએસઆઇ વૈશાલી આહીરે માર્ગદર્શન આપ્યું હતું
ભરૂચમાં મહિલાઓ માટે સશક્તિકરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પીએસઆઇ વૈશાલી આહીરે માર્ગદર્શન આપ્યું હતું
ભરૂચ શહેરમાં નગર સેવા સદન દ્વારા બનાવાયેલા ત્રણ કૃત્રિમ જળકુડમાં વિસર્જન કરાયેલ 2500થી વધુ શ્રીજીની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભરકોદરા, માલપુર, કાવા, છીદ્ર, જંત્રાલ, નોબાર, રામપુર, કડમાડ સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે સોસાયટીનો કબ્જો મકાન ધારકોને નહિ અપાતા રહીશોએ બિલ્ડર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીના બે મકાનોને તસ્કરે નિશાન બનાવી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે
આ સ્થિતિને પગલે બાળકને CHC વાગરા ખાતે દાખલ કરાયા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. રમતાં રમતાં બાળકના મોઢામાં મચ્છી જઈ ફસાઈ હતી,
ભરૂચમાં આમોદ પંથકમાંથી વહેતી ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટ નજીકથી વહી રહી છે ત્યારે નદીકાંઠાના ગામના ખેતરોમાં નદીના પાણી ફરી વળતા વ્યાપક નુક્શાનીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.