ભરૂચ: નિવૃત્ત શિક્ષકોને એક જ સાથે તમામ લાભો અપાયા, શિક્ષણ વિભાગ દ્વારા યોજાયો કેમ્પ
ભરૂચમાં નિવૃત્ત શિક્ષકોના સન્માનમાં અનોખી પહેલ કરવામાં આવે છે જેમાં એક જ સ્થળે તમામ સેવાકીય લાભોનો તાત્કાલિક મળી રહે એ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં નિવૃત્ત શિક્ષકોના સન્માનમાં અનોખી પહેલ કરવામાં આવે છે જેમાં એક જ સ્થળે તમામ સેવાકીય લાભોનો તાત્કાલિક મળી રહે એ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
31 મે વર્લ્ડ તમાકુ નિષેધ દિવસના અવસરે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં વિશાળ સ્તરે ઓરલ કેન્સર માટે ફ્રી સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 11 ગામોમાં મનરેગા યોજના હેઠળ રોડ રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા હતા
પુણ્યશ્લોક માતા અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાટક દ્વારા પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભરૂચ નર્મદા નદી કિનારે વસેલા તવરા ગામમાં હાલ તો પીવાના મીઠા પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે.ગામમાં પાંચ જેટલી મીઠા પાણીની ટાંકીઓ બનાવી દેવામાં આવી છે,
ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા 10 વર્ષથી કાયમી બની છે. ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.