ભરૂચ: રાજપારડી નજીક મધુમતી ખાડીમાં ખેતમજૂર તણાયો, ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરાય
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ નજીકથી વહેતી મધુમતી ખાડીમાં એક ઈસમ ડૂબી જતા લાપતા બન્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ નજીકથી વહેતી મધુમતી ખાડીમાં એક ઈસમ ડૂબી જતા લાપતા બન્યો છે.
ભારત સરકારે દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર પગલું ભર્યું છે. ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે,
ભરૂચમાં મહિલાઓ માટે સશક્તિકરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પીએસઆઇ વૈશાલી આહીરે માર્ગદર્શન આપ્યું હતું
ભરૂચ શહેરમાં નગર સેવા સદન દ્વારા બનાવાયેલા ત્રણ કૃત્રિમ જળકુડમાં વિસર્જન કરાયેલ 2500થી વધુ શ્રીજીની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભરકોદરા, માલપુર, કાવા, છીદ્ર, જંત્રાલ, નોબાર, રામપુર, કડમાડ સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે સોસાયટીનો કબ્જો મકાન ધારકોને નહિ અપાતા રહીશોએ બિલ્ડર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીના બે મકાનોને તસ્કરે નિશાન બનાવી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે