ભરૂચ: ભાજપના સ્થાપના દિવસે 150થી વધુ કાર્યકરો પક્ષમાં જોડાયા, ખેસ પહેરાવી આવકાર અપાયો
આજરોજ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં 150થી વધુ કાર્યકરો જોડાયા હતા જેમને પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો.
આજરોજ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં 150થી વધુ કાર્યકરો જોડાયા હતા જેમને પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો.
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર વાલિયા નેત્રંગ અને ઝઘડિયા બાદ હવે શહેરી વિસ્તાર નજીક આવેલા ગામોમાં પણ દીપડાના આંટાફેરા વધ્યા છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ નજીક ઢાઢર નદીના કિનારે ખેતરમાંથી પાણીની મોટર બહાર કાઢવા જતા એક વ્યક્તિ પર મગરના હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.
ભરૂચના મનુબર રોડ વિસ્તારમાં એક બિનવારસી કારે પોલીસ તંત્રને દોડતું કર્યું હતું.પોલીસે તપાસ કરતા અંદરથી બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો
આગામી તારીખ છઠ્ઠી એપ્રિલના રોજ રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચમાં પણ ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે
ભરૂચમાં મિત્રની હત્યા બાદ તેની લાશના કરવત વડે 9 ટુકડા કરીને ગટરમાં નિકાલ કરવામાં આવ્યો હતો,આ ચકચારી ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે ભરૂચ શહેરમાં વર્ષ 2020માં રૂ. 14 લાખથી વધારે રૂપિયાના ખર્ચે 10 સ્થળોએ મુકવામાં આવેલાં વોટર એટીએમ મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે
ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.