ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે પોલીસ તપાસનો ધમધમાટ, કામના રિપોર્ટ પર સહી કરનાર અધિકારીઓ શંકાના ઘેરામાં !
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા અંતર્ગત થયેલા કામોમાં મોટાપાયે ગેરરીતિ સામે આવી છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા અંતર્ગત થયેલા કામોમાં મોટાપાયે ગેરરીતિ સામે આવી છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામમાં ગંગાદશાહરા પર્વની ઉજવણી છેલ્લા 25 વર્ષથી અવિરત કરવામાં આવી રહી છે.ત્યારે આ પ્રસંગે રજત જયંતિ મહોત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના વાલીયા ઝઘડિયા તાલુકામાં જીએમડીસીના સૂચિત લીગ્નાઈટ પ્રોજેક્ટના વિરોધમાં ભીલિસતાન વિકાસ મોરચા દ્વારા આજરોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા
ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ ભાગ લીધો હતો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત દ્વારા ભરૂચ ખાતે શિક્ષણ સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા
તુ મારા ઘરે તારી પત્નિ રેખાને શોધવા કેમ આવેલો ? તેમ કહી આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરશનભાઈ વસાવાએ તેના હાથમાની કુહાડી કમલેશ વસાવાનાં માથાનાં ભાગે મારી હત્યા કરી હતી.
ગત તા. ૨૯ મેના રોજ અંકલેશ્વરની બેઇલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ હતી
ભરૂચના વાલિયા તાલુકામાં GUVNLની 40 ટીમોએ ત્રાટકી વીજ ચોરી કરતા 93 તત્વોને ઝાટકો આપી રૂપિયા 27 લાખનો દંડ ફટકાર્યો હતો