ભરૂચ: ઝઘડિયાના રાજપારડી નજીક ટ્રકમાં આગ, ચાલકનો આબાદ બચાવ !
ભરૂચ શહેર અને જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાહનોમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઝઘડિયાના રાજપારડી નજીક ગતરોજ રાત્રીના સમયે ટ્રકમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી.
ભરૂચ શહેર અને જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાહનોમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઝઘડિયાના રાજપારડી નજીક ગતરોજ રાત્રીના સમયે ટ્રકમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી.
ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.રાજ્ય આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે.મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.
ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ચતુર્થ વાર્ષિક સાધારણ સભા અને શાળા સંચાલનના વહીવટી માર્ગદર્શકસેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાનું આગમન થતા સ્વાગત કરી સ્થાપના કરવામાં આવી હતી.
ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ શહેરમાં શનિવારે કુંતલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઉભી રાખેલી ટાટા મેજીક ગાડીમાં આગ લાગી હતી. જ્યારે સાંજના બાયપાસ સુરતી હાંડી હોટલ નજીકથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગી હતી.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રામ નવમીના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામને પારણે ઝુલવવા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.