ભરૂચ: દહેજથી પણીયાદરા જઇ રહેલ ટેમ્પો પલટી જતા અકસ્માત, 6 શ્રમજીવીઓ ઇજાગ્રસ્ત
ભરૂચના દહેજથી પણીયાદરા ગામે જઈ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 6 શ્રમજીવીઓને ઈજા પહોંચી હતી
ભરૂચના દહેજથી પણીયાદરા ગામે જઈ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 6 શ્રમજીવીઓને ઈજા પહોંચી હતી
ભરૂચના નેત્રંગ નજીક માર્ગના સમારકામની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના પગલે સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાકટરને રોડ પર જ તતડાવી નાંખ્યા હતા
ભરૂચ અંકલેશ્વર વચ્ચે જુના નેશનલ હાઇવે પરના માર્ગનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું,જેના કારણે વાહનોની અવરજવરમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો,
ભરૂચ શહેરમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે ૧૩ સ્થળોએ આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા જેમાં ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી
દિવાળી અને છઠપૂજાના પર્વ પર મુસાફરોની માંગને ધ્યાને રાખી અંકલેશ્વરથી બિહારના સમસ્તીપુર સુધી રેલવે વિભાગ દ્વારા સ્પેશ્યલ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે
ભરૂચ શહેરના નવા તવરા નજીક આવેલી માતૃછાયા બંગ્લોઝ સોસાયટી વિસ્તારમાં એક કપિરાજને પગમાં ઈજા થતાં તે એક મકાન પાસે બેસી રહ્યો હતો.
નવા વર્ષની વહેલી પરોઢે લોકોએ સબરસની સુકનભીની ખરીદી કરી હતી.નવા વર્ષની સવારે ચપટી મીઠું ખરીદવાથી શુકન થતું હોવાની વર્ષો જૂની માન્યતા આજે પણ અકબંધ રહી છે