ભરૂચ: અશાંતધારો લાગુ પડતાં વિસ્તારોમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા મહાઆરતીનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભરૂચના અશાંતધારો લાગુ છે એવા વિસ્તારોમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના અશાંતધારો લાગુ છે એવા વિસ્તારોમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોઠા પાપડીના મેળાનો અનેરો મહિમા રહેલો છે અને આ મેળો કોરોનાના કારણે છેલ્લા પ૦૦ વર્ષ બાદ માત્ર બે વર્ષ માટે બંધ રહ્યો હતો
ભરૂચના મકતમપુરમાં આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પ્રવેશદ્વાર પાસે DGVCLના કર્મચારીઓએ ખાનગીકરણ સામે ભારે વિરોધ નોંધાવી પ્રદર્શન કર્યું હતું.
ભરૂચના સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં 45 દિવસ બાદ ચિતા સળગતી જોવા મળી હતી.
ભરૂચ શહેરના આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપની કારોબારી બેઠક સંગઠન પ્રભારી જનક બગદાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપના આદિજાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ રો-હાઉસ ખાતે બે જેટલા મકાનોના રાત્રી દરમિયાન તાળાં તૂટવા પામ્યા હતા