ભાવનગર : સૌપ્રથમ વખત ગુજરાતમાં "લંકાપતિ" રાજા રાવણની પ્રાણપ્રતિષ્ઠા, જુઓ કોણે કર્યું આયોજન..!
એક એવા ભુદેવ કે, જેના જ્ઞાન અને ભક્તિની તોલે કોઈ ન આવી શકે. મહાદેવના તાંડવની રચના કરનાર જેમના મોક્ષાર્થે ભગવાને પણ સાક્ષાત ધરતી પર અવતરવું પડ્યું હતું
એક એવા ભુદેવ કે, જેના જ્ઞાન અને ભક્તિની તોલે કોઈ ન આવી શકે. મહાદેવના તાંડવની રચના કરનાર જેમના મોક્ષાર્થે ભગવાને પણ સાક્ષાત ધરતી પર અવતરવું પડ્યું હતું
ભાવનગર જન્મોત્સવ સમિતિ આયોજિત ત્રીદિવસીય ભાવનગર કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ થયો હતો.
ભાવનગર કાર્નિવલ ભાવોત્સવ-2022”નું આયોજન તારીખ 2, 3, 4 મે 2022ના રોજ કરવામાં આવ્યું છે.
ભાવનગરનો ચકચારી બનાવ, મિત્રોએ કરી મિત્રની હત્યા રૂ.4 હજારની લેતીદેતીમાં હત્યા કરાય
સુભાષનગર વિસ્તરમાં વર્ષા સોસાયટીમાં પૈસાની લેતી દેતીમાં બોલાચાલી ઉગ્ર થતા બે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે ઉમલો કરતા એકનું ઘટનાસ્થળે મોટ નીપજ્યું જયારે એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી
મોંઘવારીથી સામાન્ય માણસનું બજેટ પડી ભાંગ્યું, મોંઘવારીએ સહિત અનેક મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન
પ્રાથમિક શાળામાંથી કોઈ અજાણી વ્યક્તિએ શાળામાં પ્રવેશ કરી આચાર્યની ઓફીસમાં રહેલા કબાટમાંથી પ્રશ્નપત્રોની ચોરી કરતા ચકચાર મચી