ભાવનગરના સ્થાપના દિને તિરંગા યાત્રા તેમજ કાર્નિવલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત...
ગત અખાત્રીજના પાવન અવસરે ભાવનગર તેની સ્થાપનાના 299 વર્ષ પૂર્ણ કરી 300મા વર્ષમાં પ્રારંભ કર્યો છે,
ગત અખાત્રીજના પાવન અવસરે ભાવનગર તેની સ્થાપનાના 299 વર્ષ પૂર્ણ કરી 300મા વર્ષમાં પ્રારંભ કર્યો છે,
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સહભાગી થઈ સમગ્ર હોસ્પિટલના કેમ્પસમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને સફાઇકર્મીઓ સાથે સાવરણો હાથમાં લઈને સાફ સફાઇ કરી હતી.
એક એવા ભુદેવ કે, જેના જ્ઞાન અને ભક્તિની તોલે કોઈ ન આવી શકે. મહાદેવના તાંડવની રચના કરનાર જેમના મોક્ષાર્થે ભગવાને પણ સાક્ષાત ધરતી પર અવતરવું પડ્યું હતું
ભાવનગર જન્મોત્સવ સમિતિ આયોજિત ત્રીદિવસીય ભાવનગર કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ થયો હતો.
ભાવનગર કાર્નિવલ ભાવોત્સવ-2022”નું આયોજન તારીખ 2, 3, 4 મે 2022ના રોજ કરવામાં આવ્યું છે.
ભાવનગરનો ચકચારી બનાવ, મિત્રોએ કરી મિત્રની હત્યા રૂ.4 હજારની લેતીદેતીમાં હત્યા કરાય
સુભાષનગર વિસ્તરમાં વર્ષા સોસાયટીમાં પૈસાની લેતી દેતીમાં બોલાચાલી ઉગ્ર થતા બે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે ઉમલો કરતા એકનું ઘટનાસ્થળે મોટ નીપજ્યું જયારે એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી