ભાવનગર : રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા બંદોબસ્તની ફાળવણી, ૩૦૦૦ જવાનો રહેશે તૈનાત
આગામી 12 જુલાઈ અષાઢી બીજના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળનાર છે.
આગામી 12 જુલાઈ અષાઢી બીજના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળનાર છે.
જગતનો તાત કાગડોળે જોઈ રહ્યો છે વરસાદની રાહ, રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો બન્યા ચિંતાતુર.
ભાલ પંથકમાં નિયમિત પાણી મળતું નહિ હોવાની ફરિયાદ, દેવળિયા સંપમાંથી કરવામાં આવે છે પાણીનું વિતરણ.
ભાવનગરમાં હત્યાનો બનાવ, મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો. જન્મ દિવસે જ યુવાનની કરાય હત્યા.
રૂ. 26.48 લાખના ખર્ચે ‘વીર મોખડાજી’ની પ્રતિમાનું અનાવરણ, રૂ. 1.38 કરોડના ખર્ચે નિર્માણધીન ‘પરશુરામ પાર્ક’નું લોકાર્પણ.