ભાવનગર : મનપા કમિશનરની આંખે ચઢ્યા શહેરના ગેર’કાયદે બાંધકામો, 31 બાંધકામને આપી કાયદેસરની નોટિસ...
ગેરકાયદે બાંધકામો સામે મનપાની કાયદેસરની નોટિસ, 31 જેટલા ગેરકાયદે બાંધકામો સામે મનપાની કાર્યવાહી.
ગેરકાયદે બાંધકામો સામે મનપાની કાયદેસરની નોટિસ, 31 જેટલા ગેરકાયદે બાંધકામો સામે મનપાની કાર્યવાહી.
સરદારનગર સ્થિર સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના આદ્યસ્થાપક પરમ પૂજ્ય નારાયણપ્રિય દાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે ગુરુકુળ સંકુલમાં વિવિધ સ્પર્ધાઓ યોજાય છે.
ભાવનગર શહેરમાં 10 વર્ષ પૂર્વે એટલે કે, વર્ષ 2013માં થયેલ ડબલ મર્ડર કેસમાં 5 જેટલા હત્યારાઓને ભાવનગર એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ કર્યો છે.
જિલ્લાના ભાલ પંથકમાં આવેલ માઢીયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ભાવનગરનો ચકચારી બનાવ, રેલવેમાં એમ્બ્યુલન્સનો કોન્ટ્રાકટ ધારવતા વ્યક્તિએ કર્યો આપઘાત.
ભાવનગરમાં આંખના વાયરસની અસર અતિતીવ્ર ગતિએ વધી રહી છે જોકે આ બીમારી પાંચ દિવસમાં મટી પણ જાય છે પરંતુ ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે રોજના 100 જેટલા દર્દી સારવાર લેવા આવી રહ્યા છે.