ભાવનગર: મહાનગરપાલિકાની રિબેટ યોજનાનો પૂરેપૂરો લાભ ના મળતા અનેક સવાલો ઊભા થયા
ભાવનગર મહાનગરપાલિકાની રિબેટ યોજનાનો ટેક્સ ભરવા છતાં પણ પૂરેપૂરો લાભ ના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકાની રિબેટ યોજનાનો ટેક્સ ભરવા છતાં પણ પૂરેપૂરો લાભ ના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભાવનગર-રાજકોટ હાઇવે પર ઔદ્યોગિક અને કોમર્શિયલ અસંખ્ય એકમોને કારણે સતત ટ્રાફિક રહે છે. ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા શહેરનો પ્રથમ ઓવર બ્રીજનું નિર્માણ થઇ રહ્યું છે.
પ્રજાના પ્રતિનિધિઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આપસી મિલીભગતથી વર્ષ દહાડે કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારની મલાઈ "ઓહિયા" કરી જાય છે.
ભાવનગર મહાનગર પાલિકાની સાધારણ સભામાં વર્ષ ૨૦૨૩-૨૪ મનપાના ૯૬ કરોડ ૨૭ લાખનું બજેટ મંજૂર કરાયું છે