ઝેરી કેમિકલને કારણે જિંદગીઓ હોમાઈ,41 લોકોને ભરખી ગયો 'લઠ્ઠાકાંડ'
ભાવનગર જિલ્લાના બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડમા કેમિકલ વાળો ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 41 લોકો મોતને ભેટયા છે.
ભાવનગર જિલ્લાના બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડમા કેમિકલ વાળો ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 41 લોકો મોતને ભેટયા છે.
બોટાદ અને ધંધુકા પંથકમાં બનેલી ઝેરી દારૂકાંડની ઘટનામાં હાલ જયારે ૬૩ જેટલા લોકો ભાવનગર સર.ટી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે
બોટાદ જિલ્લાના રોજીદ ગામે આજે લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે.જેમાં રોજીદ ગામના 10 થી વધુ લોકો દ્વારા દેશી દારૂ પીવાથી તે તમામ ની તબિયત લથડી
અનેક તાલુકા મથકો પર લિમ્પિ વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે.જેનાથી માલધારીઓના ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ સંક્રમનનો ભોગ બની રહ્યા છે.
ભાલ પંથકમાં કટલેરીનો સામાન વેચતી મહિલાની હત્યા રિક્ષાચાલકે પાઇપના ઘા મારી દઈને પતાવી દીધી
શહેરના પ્રવેશ દ્વારા નજીકના માર્ગોની હાલત લાંબા સમયથી દયનીય હોય અને તંત્ર તેને રીપેર કરવા અંગેની પૂરતી કાળજી ન લેતું હોય
શહેર અને જિલ્લાના કોંગ્રેસ સંગઠનોનો કાર્યક્રમ, ભાજપ અને આપના લોકો કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસમાં ભળેલા લોકોને ખેસ પહેરાવાયો