"ઈદ-ઉલ-અઝહા" : રાજ્યભરમાં મુસ્લિમ બિરદારોએ બકરી ઈદની શાનો શૌકત સાથે ઉજવણી કરી…
આજે ઈદ-ઉલ-અઝહા એટલે બકરી ઈદનો પવિત્ર પર્વ, રાજ્યમાં મુસ્લિમ બિરદારોએ કરી બકરી ઈદની ઉજવણી
આજે ઈદ-ઉલ-અઝહા એટલે બકરી ઈદનો પવિત્ર પર્વ, રાજ્યમાં મુસ્લિમ બિરદારોએ કરી બકરી ઈદની ઉજવણી
ભાવનગર ચિત્રા વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીના એક ઘરમાં ઘોડિયામાં સુઈ રહેલી એક 4 માસની બાળકીને રખડતું શ્વાને મોઢામાં લઈ ભાગ્યું હતું
ભાવનગર મેડિકલ કોલેજના છાત્રોએ સ્થળાંતરના મામલે યોગ્ય નિર્ણય નહિ લેવાઈ તો ઉગ્ર હડતાલ સાથે રજૂઆતની ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.
હવામાન ખાતાની આગાહીને પગલે ભાવનગર પંથકમાં મહુવા તળાજા સહિત ભારે વરસાદ પડ્યો છે ત્યારે આ તાલુકાના ગામડાઓમાં નદી-નાળા છલકાઈ ઉઠ્યાં છે
ભાવનગર જીલ્લામાં હાલ મેઘ મહેર જોવા મળી રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં ખુબ સારો વરસાદ વરસી રહ્યો છે.
સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રાનું છેલ્લા ૩૬ વર્ષથી આયોજન કરવામાં આવે છે
ભાવનગરના ગારિયાધારના રૂપાવટી ગામનો બનાવ, હિંદુ વિસ્તારમાં દફનવિધિ થતા વિવાદ, ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો