અમદાવાદ અમદાવાદ : SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી થયા અક્ષરવાસી, મુખ્યમંત્રીએ કર્યા અંતિમ દર્શન... SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે સવારે 10.20 વાગ્યે અક્ષરવાસ થતા હરિભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે By Connect Gujarat 13 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : "ઉમિયાધામ દશાબ્દી મહોત્સવ", 1.50 લાખ હિમોગ્લોબીન પીલ્સથી મુખ્યમંત્રીની તુલા કરાય... જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ખાતે ઉમિયા માતા મંદિરના દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 03 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : મુખ્યમંત્રી સહીત મંત્રી મંડળે નિહાળ્યું "ધ કાશ્મીર ફાઇલ્સ", કર્યા ફિલ્મના વખાણ... ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીતના મંત્રી મંડળે પણ આ મુવી નિહાળવા ગાંધીનગર સ્થિત મલ્ટીપ્લેક્સ ખાતે પહોંચ્યા હતા. By Connect Gujarat 31 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : AAP અને ભાજપ વચ્ચે "ટ્વિટર વોર" શરૂ, ઉછળ્યો બન્ને રાજ્યના શિક્ષણનો મુદ્દો... દિલ્હીના ડેપ્યુટી CM મનિશ સિસોદીયાએ શિક્ષણ અંગે ગુજરાતના શિક્ષણ મંત્રીને જાહેરમાં ડિબેટ કરવા માટે ચેલેન્જ કરી છે. By Connect Gujarat 25 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : ગુજરાતીઓની ઉદારતાએ ભારતની વિશેષતા : રામનાથ કોવિંદ ગુજરાત વિધાનસભાના સત્રને સંબોધિત કરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવો ઇતિહાસ રચ્યો છે. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું By Connect Gujarat 24 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : પાલિકાના અધિકારી પર લાગ્યો હપ્તાખોરીનો આરોપ, ઓડીયો કલીપ વાયરલ રાજય સરકાર ભલે ભ્રષ્ટાચારને અટકાવવા કડક પગલાં ભરી રહી હોવાનો દાવો કરી રહી હોય પણ કેટલાક અધિકારીઓ હજી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. By Connect Gujarat 23 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : દરેકનું 'ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા સરકાર કટિબદ્ધ: ભુપેન્દ્ર પટેલ ઓઢવમાં આવાસ યોજનાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું... આ પ્રસંગે તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પ્રતિ સરકારની કટિબધ્ધા દર્શાવી હતી... By Connect Gujarat 22 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વન વિભાગના "નમો વડ વન" નિર્માણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ... ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે By Connect Gujarat 21 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાના પાર્થિવ દેહ પર મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી… ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાનું દુખદ નિધન થતાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અરવલ્લી પહોચ્યા હતા By Connect Gujarat 15 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn