અમદાવાદ : SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી થયા અક્ષરવાસી, મુખ્યમંત્રીએ કર્યા અંતિમ દર્શન...
SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે સવારે 10.20 વાગ્યે અક્ષરવાસ થતા હરિભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે
SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે સવારે 10.20 વાગ્યે અક્ષરવાસ થતા હરિભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે
જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ખાતે ઉમિયા માતા મંદિરના દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીતના મંત્રી મંડળે પણ આ મુવી નિહાળવા ગાંધીનગર સ્થિત મલ્ટીપ્લેક્સ ખાતે પહોંચ્યા હતા.
દિલ્હીના ડેપ્યુટી CM મનિશ સિસોદીયાએ શિક્ષણ અંગે ગુજરાતના શિક્ષણ મંત્રીને જાહેરમાં ડિબેટ કરવા માટે ચેલેન્જ કરી છે.
ગુજરાત વિધાનસભાના સત્રને સંબોધિત કરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવો ઇતિહાસ રચ્યો છે. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું
રાજય સરકાર ભલે ભ્રષ્ટાચારને અટકાવવા કડક પગલાં ભરી રહી હોવાનો દાવો કરી રહી હોય પણ કેટલાક અધિકારીઓ હજી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે.
ઓઢવમાં આવાસ યોજનાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું... આ પ્રસંગે તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પ્રતિ સરકારની કટિબધ્ધા દર્શાવી હતી...