ગુજરાત ગાંધીનગર : રાજયનું 2.43 લાખ કરોડ રૂા.ના વ્યાપવાળુ નાણા બજેટ જાહેર By Connect Gujarat 03 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : નારાયણપુરાના AEC ચાર રસ્તા પાસે લોકોનો ચકકાજામ, જુઓ કેમ વિફર્યા લોકો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એઇસી ચોકડી પાસે બિલ્ડિંગોનો કાટમાળ નાખવા માટે ડમ્પ સાઇટ બનાવવામાં આવતાં સ્થાનિકો વિફર્યા છે. By Connect Gujarat 01 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા અનોખી પદયાત્રા યોજાય, રસ્તે આવતા કચરાના જથ્થાને એકત્ર કરાયો... અમદાવાદ શહેરમાં આવેલ પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા સ્વછતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, By Connect Gujarat 26 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : અમદાવાદની સ્થાપનાને 611 વર્ષ પુર્ણ થયાં, માણેક બુરજ પર કરાયું ધ્વજારોહણ અમદાવાદ શહેરના 611મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહમદશાહ બાદશાહે માણેક બુરજ ખાતે પ્રથમ ઇંટ મુકી અમદાવાદ શહેર વસાવ્યું હતું...... By Connect Gujarat 26 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : હવે, શ્રધ્ધાળુઓ નર્મદા મહાઆરતીને વેબસાઇટ પર LIVE નિહાળી શકશે, મુખ્યમંત્રીએ કર્યું ઇ-લોંચિંગ... નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે હવે લોકો માટે નર્મદા મહાઆરતીને ઓનલાઈન નિહાળવું, By Connect Gujarat 25 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : માનસિક રોગીએ ભાગવાનો કર્યો પ્રયાસ, સીકયુરીટીના જવાનોએ ઢોર માર માર્યો વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલનો માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. By Connect Gujarat 10 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ગાંધીજીના નિર્વાણ દિને રેંટિયા કાંતણ સ્પર્ધાનું આયોજન કરાયું નગર પ્રા.શિક્ષણ સમિતિ તરફથી કરાયું આયોજન,120 શાળાઓના આચાર્ય અને શિક્ષકોએ ભાગ લીધો, વિજેતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં By Connect Gujarat 30 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ગાંધી આશ્રમમાં ગુંજી ઉઠયું બાપુનું પ્રિય ભજન, નિર્વાણદિને યોજાઇ પ્રાર્થના સભા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 74માં નિર્વાણ દિનના અવસરે સાબરમતીના ખાતે આવેલા ગાંધી આશ્રમમાં ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી By Connect Gujarat 30 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે લાભાર્થીઓને આવાસો લોકાર્પિત કરાયા... પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસોનું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે By Connect Gujarat 29 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn