Home > birth anniversary
You Searched For "birth anniversary"
કચ્છ : વાગડ વિસ્તારના મીની વિરપુર બાદરગઢ ખાતે જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિની ઉજવણી
19 Nov 2023 11:24 AM GMTકચ્છના વાગડ વિસ્તારના મીની વિરપુર બાદરગઢ ખાતે જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ:રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી ઉજવણી,જંબુસરમાં પદયાત્રાનું આયોજન
19 Nov 2023 10:00 AM GMTરંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા સંઘ સીગામથી નારેશ્વર જવા રવાના થતા ભરુચના જંબુસર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ
ભરૂચ:સંત શિરોમણિ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાભરમાં ઉજવણી કરાય
19 Nov 2023 9:48 AM GMTઆજે સંત શિરોમણિ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લાભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ:પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
19 Nov 2023 7:29 AM GMTકોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા
ભરૂચ : સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
31 Oct 2023 11:07 AM GMTસરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા : સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
31 Oct 2023 9:43 AM GMTકોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ: સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા
31 Oct 2023 5:48 AM GMTજુનાગઢમાં કરવામાં આવ્યુ આયોજનસરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે આયોજન કરાયુરન ફોર યુનિટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાસરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ...
અમદાવાદ : મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ, 'જ્ઞાન જ્યોતિ પર્વ'માં રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
9 Oct 2023 9:27 AM GMTગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિતે 'જ્ઞાન જ્યોતિ પર્વ' સાથે રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.
મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી નિમિતે મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં જ્ઞાન જયોતિ પર્વ ઉજવાયું
8 Oct 2023 2:59 PM GMTઅમદાવાદ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મી જન્મજયંતિ નિમિતે 'જ્ઞાન જ્યોતિ પર્વ' ઉજવાયુ હતુ. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પર PM નરેન્દ્ર મોદીએ દિલ્હી રાજઘાટ ખાતે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી
2 Oct 2023 3:02 AM GMTગાંધી જયંતિ અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ સોમવારે (2 ઓક્ટોબર) દેશમાં ઉજવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસે બંને...
PM મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- તેમનું વ્યક્તિત્વ આપણા બધા માટે પ્રેરણાદાયક છે
25 Sep 2023 8:06 AM GMTઆજે જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ છે.
દેવ આનંદની 100મી જન્મજયંતિ પર ફિલ્મ ફેસ્ટિવલ ઉજવવામાં આવશે, 30 શહેરોમાં તેમની ફિલ્મો પ્રદર્શિત થશે.....
12 Sep 2023 11:16 AM GMTફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દેવ આનંદની 100મી જન્મજયંતિ નિમિત્તે બે દિવસીય ઉત્સવનું આયોજન કરવા જઈ રહ્યું છે.