ભરૂચ: શ્રવણ ચોકડીથી ગેઇલ ટાઉનશીપ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં, સ્થાનિકોએ કર્યું વિરોધ પ્રદર્શન
ડ્રેનેજ લાઈન છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા જેના પરિણામે રસ્તો જોખમી બન્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો.....
ડ્રેનેજ લાઈન છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા જેના પરિણામે રસ્તો જોખમી બન્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો.....
રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર બન્યો છે. જેના કારણે અહીથી પસાર થતાં વાહનચાલકો સહિત રાહદારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા
ભરૂચના સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને 15 દિવસમાં સમારકામ શરૂ ન થાય તો જળ અને અન્નનો ત્યાગ કરીને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.
ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલ રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની 16 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી....
સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જતા માર્ગ પર પડેલા ખાડા અને ધૂળની ઉડતી રજકણોથી વાહન ચાલકો ખુબ જ ત્રાસદાયક રીતે આ માર્ગ પરથી પસાર થઇ રહ્યા છે જેથી કરીને વાહન ચાલકો ખખડધજ રસ્તાથી પરેશાન ઉઠયા છે
હજીરાકાંઠા વિસ્તારના ખરાબ રસ્તાઓ અને તેના કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં સરકાર અને NHAIના અધિકારીઓ દ્વારા કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી
માર્ગ બિસ્માર બનતા ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી છે.રોડની બાજુમાં પણ ખુલ્લી ગટરો હોય જેમાં વાહન ચાલકો ખાડા ટાળવા જતા તેમાં ખાબકી રહ્યા હોવાની પણ બૂમો ઉઠી છે