ભરૂચ : નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટીના “લાભાર્થી સંપર્ક અભિયાન” અંતર્ગત લાભાર્થીઓનો સંપર્ક કરાયો...
નેત્રંગ મંડળના રાધા કિશન શક્તિ કેન્દ્ર બુથ નં. 220-નેત્રંગ-5માં આવતા લાભાર્થીઓનો તેઓના નિવાસસ્થાને જઈ સંપર્ક કરવમાં આવ્યો
નેત્રંગ મંડળના રાધા કિશન શક્તિ કેન્દ્ર બુથ નં. 220-નેત્રંગ-5માં આવતા લાભાર્થીઓનો તેઓના નિવાસસ્થાને જઈ સંપર્ક કરવમાં આવ્યો
પૂર્વ ધારસભ્ય હર્ષદ વસાવા સહિત 2 હજાર લોકો ભાજપમાં ઘરવાપસી કરી
મનસુખ વસાવાએ જણાવ્યુ કે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જ પતંગ આકાશમાં ચઢશે
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
લાખો સભાસદોના હિતમાં સહકારી મંડળીઓને ૨૦% સુધી ડિવિડન્ડ વેચવાની મંજૂરી આપવામાં આવી
રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે...
મહીસાગરમાં અશ્વિની કુમારને પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે. ભરૂચના પ્રભારી સચિવ તરીકે કુંવરજી હળપતીને જવાબદારી સોંપાઈ છે