ભરૂચભરૂચ : નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટીના “લાભાર્થી સંપર્ક અભિયાન” અંતર્ગત લાભાર્થીઓનો સંપર્ક કરાયો... નેત્રંગ મંડળના રાધા કિશન શક્તિ કેન્દ્ર બુથ નં. 220-નેત્રંગ-5માં આવતા લાભાર્થીઓનો તેઓના નિવાસસ્થાને જઈ સંપર્ક કરવમાં આવ્યો By Connect Gujarat 12 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : નાંદોદના પૂર્વ ધારસભ્ય હર્ષદ વસાવા સહિતના આગેવાનોને ભાજપ પ્રદેશ અધ્યક્ષે ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા... પૂર્વ ધારસભ્ય હર્ષદ વસાવા સહિત 2 હજાર લોકો ભાજપમાં ઘરવાપસી કરી By Connect Gujarat 06 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સાંસદ મનસુખ વસાવાનું નિવેદન ,2024માં ભાજપનો જ પતંગ આકાશમાં ચઢશે મનસુખ વસાવાએ જણાવ્યુ કે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જ પતંગ આકાશમાં ચઢશે By Connect Gujarat 14 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે ઉજવણી કરાય... દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 17 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસહકારી ક્ષેત્ર બનશે વધુ મજબૂત : 87 હજારથી વધુ સહકારી મંડળીઓને 20% સુધી ડિવિડન્ડ વહેંચવાની મંજૂરી... લાખો સભાસદોના હિતમાં સહકારી મંડળીઓને ૨૦% સુધી ડિવિડન્ડ વેચવાની મંજૂરી આપવામાં આવી By Connect Gujarat 06 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યસભા ચૂંટણી: પૂર્વ MLA બાબુ દેસાઈ અને વાંકાનેર રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાનું નામ જાહેર રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે... By Connect Gujarat 12 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂંક, જુઓ લિસ્ટ મહીસાગરમાં અશ્વિની કુમારને પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે. ભરૂચના પ્રભારી સચિવ તરીકે કુંવરજી હળપતીને જવાબદારી સોંપાઈ છે By Connect Gujarat 08 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ માટે BJP દ્વારા મંત્ર-અનુષ્ઠાન યજ્ઞ યોજાયો... મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પુત્રના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે અમદાવાદ શહેરના ધારાસભ્ય સહિત સાંસદ ઉપસ્થિત રહી હવનમાં આહુતિ અર્પણ કરી By Connect Gujarat 03 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: CM ભુપેન્દ્ર પટેલે સંપર્ક અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત પદાધિકારીઓ સાથે કરી બેઠક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ 20 એપ્રિલે સવારે ભરૂચ આવી પોહચયા હતા By Connect Gujarat 20 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn