બીજા તબક્કાની 93 બેઠક પર પ્રચાર પડઘમ શાંત, તા.5મી ડિસેમ્બરે યોજાશે મતદાન..
ઉમેદવારોએ જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારની મુદત પૂરી થઇ છે.
ઉમેદવારોએ જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારની મુદત પૂરી થઇ છે.
અમદાવાદ અસારવા બેઠક પરથી ભાજપે પૂર્વ મંત્રી પ્રદીપ પરમારની ટિકિટ કાપી પૂર્વ ડે. મેયર દર્શના વાઘેલા ને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે દર્શના વાઘેલા પોતાના કાર્યકરો સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં વડોદરા શહેર તથા જિલ્લાની તમામ 10 બેઠક ઉપર પ્રચંડ જીતનો આસાવાદ વ્યક્ત કર્યો હતો.
PAASના કન્વીનરો સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. જેને લઇને વિરોધ પક્ષોમાં સોંપો પડી ગયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક નેતા અને આગેવાનો અલગ-અલગ રાજકીય પક્ષોમાં જોડાઇ રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો એડીચોટીએ જોર લગાવી રહ્યા છે, ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિનાથે પણ સુરતની વિધાનસભા બેઠક વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજી પ્રચાર કર્યો હતો.