અંકલેશ્વર : શ્રી શ્યામ મંદિરના શીલા પૂજન નિમિત્તે રક્તદાન શિબિર યોજાય, 700 યુનિટ રક્ત એકત્ર કરાયું...
માંડવા ગામ નજીકશ્યામ મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવશે, ત્યારે આજે રવિવાર તા. 15મી ડિસેમ્બરના રોજ શ્રી શ્યામ મંદિરનું શીલા પૂજન કરવામાં આવ્યું