અંકલેશ્વર: યુવા મિત્ર મંડળ દ્વારા રકતદાન શિબિરનું આયોજન
શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી શકે તે હેતુથી અબાબીલ યુથ ફાઉન્ડેશન અવાર નવાર અલગ અલગ વિસ્તારમાં બ્લડ ડોનેશનનું આયોજન કરતા રહે છે.
જંબુસર સ્થિત સ્વરાજ ભવન ખાતે જંબુસર પોલીસ તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ભાજપ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે શારદા ભવન ટાઉન હોલ ખાતે નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે આયોજિત રક્તદાન શિબિર તેમજ આરોગ્ય શિબિરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો..
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત માનવ મંદિર ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેડ ક્રોસ બેન્કના તબીબીઓની ટીમના સહયોગથી હિન્દુસ્તાન સેવા સમિતિના પ્રમુખ સાબિરભાઈ સહિતના સભ્યો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું