ભરૂચ: શ્રી સત્યસાંઈ સમિતિ દ્વારા સત્ય સાંઈની 98મી જન્મ જયંતિના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાય
શ્રી સત્યસાંઈ સમિતિ દ્વારા સત્ય સાંઈની 98મી જન્મ જયંતિના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
શ્રી સત્યસાંઈ સમિતિ દ્વારા સત્ય સાંઈની 98મી જન્મ જયંતિના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
આદિવાસી સમાજ દ્વારા “વિશ્વ આદિવાસી અધિકાર દિવસ” નિમિત્તે ભરૂચ શહેરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કસક બ્રાન્ચ ખાતે કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, મોટી સંખ્યામાં રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન.
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અંકલેશ્વર શ્રી સાબરકાંઠા -અરવલ્લી મિત્રમંડળ દ્વારા રક્તદાન શિબિર તેમજ નેત્ર અને દંત ચિકિત્સા તેમજ ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના પાનોલી ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના અધ્યક્ષપદે આમદડા પ્રાથમિક શાળા ખાતે રક્તદાન શિબિર યોજાય હતી.
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.