દેશમથુરામાં મોટી દુર્ઘટના ! 6 ઘરો એક બાદ એક ધરાશાયી, 3 મોત, 12 થી વધુ લોકો દટાયા મથુરાના ગોવિંદ નગરમાં JCB વડે ખોદકામ દરમિયાન 6 ઘરો ધરાશાયી થયા, જેમાં 3 લોકોના મોત થયા અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયા. ઘરો કાચી ટેકરી પર બનેલા હતા. By Connect Gujarat Desk 16 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ન.પા.સંચાલિત સમડી ફળીયા શાળાના મકાનનું બાંધકામ 3 વર્ષથી ખોરંભે, વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલમાં અભ્યાસ અર્થે જવા મજબૂર ! અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સમડી ફળીયાની પ્રાથમિક શાળાના ભુમી પૂજન થયાને ત્રણ ત્રણ વર્ષો વીતી ગયા છતાંય હજુ સુધી તેના કોઈ ઠામ ઠેકાણા જોવા મળતા નથી By Connect Gujarat Desk 02 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામશે કમલમ કાર્યાલય, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અધ્યતન કમલમ કાર્યાલયના નિર્માણ કાર્યનું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 07 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજન્મદિવસ પહેલા જ યુવકને મળ્યું મોત, અવાવરું બિલ્ડીંગમાંથી મળ્યો મૃતદેહ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામ નજીક આવેલ અવાવરું બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 29 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: એશિયાડ નગર નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટ તૂટી પડી,પાણી પી રહેલ માસુમ બાળકીનું મોત અંકલેશ્વરના એશિયાડ નગર નજીક નિર્માણ પામી રહેલ શોપિંગ સેન્ટરના પાંચમાં માળેથી લીફ્ટમાંથી ટ્રોલી પાણી પીતી બાળકી ઉપર પડતા સારવાર મળે તે પહેલા જ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું By Connect Gujarat Desk 04 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: કતારગામના ગજેરા સર્કલ પાસે જ્વેલેરીના કારખાનામાં આગ લગતા 2 કામદારો ઈજાગ્રસ્ત સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સર્કલ નજીક જ્વેલરીના કારખાનામાં અચાનક આગ લાગી હતી,સર્જાયેલી ઘટનામાં 2 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. By Connect Gujarat Desk 24 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: દેડીયાપાડા ખાતે આદર્શ નિવાસી કુમાર શાળાનું જુનુ બિલ્ડીંગ પત્તાના મહેલની માફક થયું જમીનદોસ્ત નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આવેલ આદર્શ નિવાસી કુમાર શાળાનું જુનું બિલ્ડીંગ અચાનક જમીનદોસ્ત થઈ ગયુ હતુ, By Connect Gujarat Desk 15 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશલખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાઇ, 4 લોકોનાં મોત Featured | દેશ | સમાચાર, લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાયી થતા 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20 કરતા વધુ લોકો ઘાયલ થયા,લોકો ફસાયેલા હોવાની આશંકા By Connect Gujarat Desk 07 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નવ નિર્મિત કન્યા શાળા-3ના મકાનનું MLA ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ અંકલેશ્વરમાં નવ નિર્મિત કન્યા શાળા નંબર-3ના મકાનનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 08 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn