અંકલેશ્વર: લ્યો બોલો નગર સેવા સદનની ઇમારત જ જર્જરીત, બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશયી
અંકલેશ્વર નગર પાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફીટ કરતી વેળા પાછળના પિલ્લરનો ભાગ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર નગર પાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફીટ કરતી વેળા પાછળના પિલ્લરનો ભાગ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.
અમરેલી જિલ્લાના જાફરાબાદના ગીરીરાજ ચોકમાં આવેલ જુનવાણી મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતું.
સારંગપુરની આત્મીય રેસીડેન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે રૂ. 2.50 લાખથી વધુના મત્તાની ચોરી કરતાં GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેબનોનના બેરૂતમાં એક ઈમારત ધરાશાયી થવાથી ચાર લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે.
ભરૂચના મકતમપુર ગામની સીમમાં 52 ગામ આદીવાસી સમાજના સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારતના નિર્માણ સાથે વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યા હોય જેથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.