ભરૂચ : જંબુસર નગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, પાલિકા તંત્રએ પશુપાલકો સામે તવાઈ બોલાવી…
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં છેલ્લા ઘણા દિવસોથી રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો છે, ત્યારે જંબુસર પાલિકા તંત્ર રખડતા ઢોર તેમજ પશુપાલકો સામે તવાઈ બોલાવી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં છેલ્લા ઘણા દિવસોથી રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો છે, ત્યારે જંબુસર પાલિકા તંત્ર રખડતા ઢોર તેમજ પશુપાલકો સામે તવાઈ બોલાવી છે.
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત જોવા મળી હતી આ દરમ્યાન કેટલાક પશુપાલકોએ પોલીસ સાથે માથાકૂટ પણ કરી હતી
અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામ પાસે આવેલ સાંઈ વાટિકા નજીક રખડતા પશુ સાથે બાઈક સવાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ બાબતે હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતેના ખેતરમાં ઢોર છોડી દેવાના મુદ્દે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે ચકમક સર્જાઈ હતી,
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામના ભાઠા વિસ્તારમાં ભરાયેલા પૂરના પાણીમાં 100થી વધુ પશુઓના મોત નિપજ્યા હતા,