Connect Gujarat

You Searched For "CBI"

સૌથી મોટું બેંકિંગ કૌભાંડ! ABG શિપયાર્ડ પર FIR, 22,842 કરોડની 28 બેંકો સાથે છેતરપિંડીનો આરોપ

12 Feb 2022 3:31 PM GMT
એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના તત્કાલીન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ અને અન્યો વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.

ગુજરાતમાં CBIની મોટી કાર્યવાહી,યુનિયન બેન્ક સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં રાજકોટ ઉપલેટામાં દરોડા

29 Nov 2021 11:44 AM GMT
રાજકોટ-ઉપલેટા સહિત 7 સ્થળોએ દરોડા પાડી કંપનીના વ્યવહારો ચેક કરવામાં આવી રહ્યા છે.

દેશભરમાં સીબીઆઈની મોટી કાર્યવાહી; બાળ યૌન શોષણ રોકવા 83 આરોપીની ધરપકડ

16 Nov 2021 12:17 PM GMT
સીબીઆઈ દ્વારા આજે દેશના 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 76 જેટલી જગ્યાએ તપાસ કરવામાં આવી છે

હત્યાના 19 વર્ષ જૂના કેસમાં રામ રહીમ સહિત 5 આરોપી ગુનેગાર, CBIની વિશેષ કોર્ટ સંભળાવશે સજા...

8 Oct 2021 8:34 AM GMT
પંજાબી રણજીત હત્યા મામલામાં CBI કોર્ટે સુનારિયા જેલમાં બંધ રામ રહીમ સહિત 5 આરોપીને ગુનેગાર ઠરાવ્યા છે. કોર્ટે હજુ સુધી સજાનું એલાન કર્યું નથી....

વડોદરા : સ્વીટી પટેલ હત્યા કેસમાં પીઆઇ અજય દેસાઇ અને કીરીટસિંહ જાડેજાને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયાં

6 Aug 2021 2:17 PM GMT
કરજણના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં આરોપી પીઆઇ અજય દેસાઇ અને કીરીટસિંહ જાડેજાના રીમાન્ડ પુર્ણ થતાં બંને આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો...

અમદાવાદ : સ્વીટી પટેલ ગુમ કેસમાં ચોંકાવનારો ખુલાસો, PI પતિએ જ કરી હત્યા

24 July 2021 5:30 PM GMT
વડોદરામાં પીઆઈ અજય દેસાઈ ના ગુમ પત્ની સ્વીટી પટેલ ના કેસમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો. વડોદરા SOG પીઆઈ અજય દેસાઈ એ જ તેની પત્ની

સૈન્ય ભરતી કૌભાંડ: CBIએ 6 લેફ્ટનન્ટ કર્નલ અને અન્ય ઘણા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો

16 March 2021 5:32 AM GMT
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ આર્મી ભરતી કૌભાંડ કેસમાં છ લેફ્ટનન્ટ કર્નલ અને અન્ય કેટલાક અધિકારીઓ તેમજ તેમના પરિવારના ઘણા સભ્યો વિરુદ્ધ...

બેન્કો સાથે 340 કરોડની છેતરપિંડી કરવા બદલ બે કંપનીઓ વિરુધ્ધ CBI કેસ

16 Jan 2021 7:47 AM GMT
CBIએ શુક્રવારે જણાવ્યુ કે, NCR અને હરીયાણાના કરનાલ સ્થ્તીત બે કંપનીઓ સામે બેન્કો સાથે 340 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો કેસ નોંધવા પામ્યો છે અને છ...

બાબરી મસ્જિદ તોડવાના કેસમાં લાલકૃષ્ણ અડવાણી સહિત તમામ આરોપી નિર્દોષ

30 Sep 2020 7:33 AM GMT
તારીખ 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં વિવાદિત માળખાને ધ્વસ્ત કરવામાં આવ્યું હતુ. આ મામલે લખનૌની CBI અદાલત પોતાનો ચૂકાદો સંભળવામાં આવ્યો છે. જેમાં...

ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની જામીન અરજી ના મંજૂર, એક્ટ્રેસ જશે હવે હાઇકોર્ટમાં

11 Sep 2020 8:00 AM GMT
રિયા ચક્રવર્તીની સતત બીજીવાર મુંબઈ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી. કોર્ટ તરફથી રિયાને કોઇ રાહત ન મળી. રિયા 2 દિવસથી ભાયખલા જેલમાં બંધ છે...

ભરૂચ : રાજપુત સમાજના નેતાઓને તોફાનોમાં ખોટા દોષિત ઠેરવ્યાં હોવાની રજુઆત

21 July 2020 12:53 PM GMT
રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પોલીસ ગોળીબાર અને હિંસાની ઘટનામાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સહિત રાજપુત સમાજના 24 આગેવાનો સામે...