જો તમે નવરાત્રીનું વ્રત રાખતા હોવ તો આ 10 ભૂલો ન કરો
નવરાત્રીનો સમય ઉજવણી અને ઉત્સાહથી ભરેલો છે. આ વર્ષે 26 સપ્ટેમ્બરથી નવરાત્રીનો તહેવાર શરૂ થયો છે, જે 5 ઓક્ટોબરે દશેરા સાથે સમાપ્ત થશે.
નવરાત્રીનો સમય ઉજવણી અને ઉત્સાહથી ભરેલો છે. આ વર્ષે 26 સપ્ટેમ્બરથી નવરાત્રીનો તહેવાર શરૂ થયો છે, જે 5 ઓક્ટોબરે દશેરા સાથે સમાપ્ત થશે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે
અમદાવાદ શહેરના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગરબા મહોત્સવમાં સ્પર્ઘામાં ડાંગ જિલ્લાએ ભાગ લઇ પ્રથમ નોરતે પ્રથમ કૃતિ પ્રાચીન ગરબા રજૂ કર્યા હતા.
જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી અંહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલેક્ટર તુષાર સુમેરા પરિવાર સાથે જોડાયા હતા
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં નેશનલ ફાર્મસી ડે નિમિત્તે NSS યુનિટ દ્વારા એક અઠવાડીયા સુધી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સિલ્ક સિટીના નામથી જાણીતા સુરત શહેરમાં ચાર મહિના પછી તેજીનો માહોલ જોવા મળ્યો છે.
આગામી તા.26 સપ્ટેમ્બરથી નવલા નોરતાનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 9 દિવસ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી દેવાઈ છે.