મનોરંજનઓસ્કાર એવોર્ડ સેરેમનીની શરૂઆત,ઇતિહાસમાં, અત્યાર સુધીમાં 8 ભારતીયોને ઓસ્કર મળ્યા ફિલ્મોની દુનિયાના સૌથી મોટા ઓસ્કર એવોર્ડ સેરેમનીની શરૂઆત આજે એટલે કે સોમવારે 5:30 વાગ્યે થઇ ચૂકી છે. આ વર્ષે ભારતમાંથી 'કંગુવા', 'સ્વતંત્ર વીર સાવરકર' જેવી By Connect Gujarat Desk 03 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: હાંસોટના ઇલાવની R.K.વકીલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનો વિદાય- શુભેચ્છા સમારોહ યોજાયો ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આવેલ આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તથા ધોરણ 12 By Connect Gujarat Desk 01 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સુથીયાપૂરાથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને RCC રોડનું થશે નિર્માણ, ખાતર્મુહુત કરાયુ ભરૂચ શહેરના વોર્ડ નંબર-૭ના સુથીયાપૂરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડના કામનુ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 01 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: કાપોદ્રા ગામે રૂ.1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજના કાર્યનું કરાયુ ખાતર્મુહુત અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે રૂ1.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ખાડીબ્રિજનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમર્હુત કરવામાં આવ્યુ હતું By Connect Gujarat Desk 01 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશહેમંત સોરેન ઝારખંડના નવા સીએમ બનશે, 28મી નવેમ્બરે યોજાશે શપથ ગ્રહણ સમારોહ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં હેમંત સોરેનની જેએમએમની બમ્પર જીત બાદ હવે એ નક્કી થઈ ગયું છે કે હેમંત સોરેન ઝારખંડના નવા સીએમ બનશે અને તેમનો શપથ ગ્રહણ સમારોહ 28મી નવેમ્બરે યોજાશે By Connect Gujarat Desk 24 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશબદ્રીનાથ ધામમાં વેદના પાઠ બંધ, 17મીએ બંધ થશે દરવાજા બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે શુક્રવારે વેદના પાઠ બંધ થઈ ગયા છે. હવે બદ્રીનાથની પૂજા બે દિવસ સુધી ગુપ્ત મંત્રોથી જ કરવામાં આવશે. By Connect Gujarat Desk 16 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ મુલદ ગામ પાસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાની શાખાનું ભુમીપુજન અને શિલાન્યાસ સમારોહ યોજાયો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાની ૬૦ નૂતન શાખાનું સ્વામિનારાયણ ગુરુકુલ તેમજ ભવ્ય હરિકૃષ્ણ ધામ ભૂમિ પૂજનનો શિલાન્યાસ સમારોહ કાર્યક્રમ યોજાયો By Connect Gujarat Desk 17 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : નવરાત્રીની આઠમે માતાના મઢ ખાતે પત્રિ વિધિ યોજાય, દર્શન કરવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા... કચ્છમાં નવરાત્રીની આઠમના રોજ માતાના મઢ ખાતે પત્રિ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. By Connect Gujarat Desk 11 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશનવી દિલ્હીમાં 70મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનું આયોજન,મિથુન ચક્રવતીને અપાયો દાદાસાહેબ ફાળકે એવોર્ડ ! નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 70મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ વિજેતાઓને પુરસ્કારો અને સન્માન By Connect Gujarat Desk 09 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn