અંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2025માં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2025 દરમ્યાન નવલા નોરતામાં ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2025 દરમ્યાન નવલા નોરતામાં ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા હતા.
અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસે બાતમી મેળવી હતી કે સફેદ કલરની કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઇવે નં. 48 મારફતે અંકલેશ્વરથી સુરત તરફ જવાનો છે.
ગીર ગઢડા આહીર સમાજ દ્વારા માતા નવદુર્ગાના સાનિધ્યમાં છઠ્ઠા નોરતે પારંપરિક પોશાકમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 232 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ જેટલો પડ્યો છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા
દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો હતો.ભારતે 147 રનનો લક્ષ્યાંક 20મી ઓવરના ચોથા બોલ પર ચેઝ કરી લીધો.
જૂનાગઢમાં નમ્રમુનિ મહારાજનો 55માં જન્મદિને માનવતા મહોત્સવ નિમિત્તે 300 બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂતે પરંપરાગત પાકો છોડીને ફૂલોની ખેતી અપનાવી છે. તેમણે 30 વીઘા જમીનમાં ગલગોટા ફૂલનું વાવેતર કરીને સારી આવક મેળવી રહ્યા છે.