અંકલેશ્વર: કમોસમી વરસાદના કારણે પંડવાઈ સુગર ફેકટરીના 5.50 લાખ ટન શેરડીનું પીલાણ કાર્ય અટવાયું, 10 દિવસ બાદ શરૂ થવાની શકયતા
ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર-કપાસ સહિતના પાકોમાં નુકશાનની સાથે-સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે.
ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર-કપાસ સહિતના પાકોમાં નુકશાનની સાથે-સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે.
“જ્યાં ટુકડો, ત્યાં હરી ઢુકડો"ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજરોજ 226મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ જિલ્લાના વીરપુર ધામ ખાતે માનવ મહેરામણ ઊમટ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં મગર નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચ અઝીમા માંજરાને જાણ કરવામાં આવી હતી.
કમોસમી વરસાદના કારણે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામની અસ્થિર મગજની યુવતી કુવામાં ખાબકતા મોતને ભેટી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં આજરોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર સોમનાથ હાઇવે પર પદયાત્રાએ જતા યાત્રીઓને એસટી બસના ચાલકે અડફેટમાં લીધા હતા.સર્જાયેલા અકસ્માતમાં એક યાત્રીનું મોત નીપજ્યું હતું,જ્યારે દસ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.