ભરૂચઆમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર, હવે હાઇકોર્ટ પર આશા નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 'લાફા કાંડ' સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડ્યો છે. By Connect Gujarat Desk 14 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતચૈતર વસાવાના કેસમાં પોલીસ એફિડેવિટ રજૂ કરવામાં નિષ્ફળ રહેતા જામીનની સુનાવણી ટળી 'લાફા કાંડ' સંબંધિત કેસમાં રાજપીપળા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી હતી,પરંતુ પોલીસ દ્વારા એફિડેવિટ રજુ કરવામાં વિલંબ થતા સુનાવણી ટળી By Connect Gujarat Desk 10 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: MLA ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવાયા હોવાનો AAPનો આક્ષેપ, કલેકટરને આવેદનપત્ર પાઠવાયું દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે ATVT ની બેઠકમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાનો પ્રયાસ, ધમકી અને મહિલા સાથે ગેરવર્તણુકનો ગુનો નોંધી ધરપકડ કરાઈ છે By Connect Gujarat Desk 08 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન કર્યા નામંજૂર, સોમવારે સેશન્સ કોર્ટમાં કરાશે અપીલ કોર્ટમાં ચૈતર વસાવાના 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.જોકે કોર્ટે રિમાન્ડ અને જામીન નામંજૂર કરી દીધા હતા.અને તેઓને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા By Connect Gujarat Desk 06 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતAAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..? ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા.. By Connect Gujarat Desk 05 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મનરેગા કૌભાંડમાં બન્ને એજન્સીના સંચાલક સહિત વધુ 3 આરોપીની ધરપકડ, ચૈતર વસાવાએ CBI તપાસની કરી માંગ મનરેગા કૌભાંડ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સી.બી.આઈ. તપાસની પણ માંગ કરી છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કૌભાંડથી એકઠા થયેલા પૈસા હવાલાથી લંડન મોકલાયા By Connect Gujarat Desk 28 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતડેડિયાપાડામાં ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યએ કર્યો ભષ્ટાચારનો આક્ષેપ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ તાલુકાઓ મળીને 100 ઈ-રિક્ષા અપાઈ છે. જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ વિરોધ નોંધાવ્યો By Connect Gujarat Desk 10 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું,ધારાસભ્ય ચૈતર વસાવા રહ્યા ઉપસ્થિત ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું,આ પ્રસંગે ડેડીયાપાડાના ધારાસભ્ય અને આપના અગ્રણી નેતા ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા... By Connect Gujarat Desk 29 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: AAP દ્વારા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કાર્યકર્તા સંમેલન યોજાયું,પ્રદેશના આગેવાનોની હાજરી ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનુ સંમેલનનુ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat Desk 28 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn