ભરૂચ અંકલેશ્વર: GIDCમાં આવેલ જોગર્સ પાર્કનું છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવાની માંગ, તંત્રને પાઠવાયું આવેદનપત્ર અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્ક નું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને આવેદનપત્ર By Connect Gujarat Desk 10 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતી નિમિત્તે મરાઠી મિત્ર મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય... છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચ શહેરમાં મરાઠી By Connect Gujarat Desk 19 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલા પ્રખ્યાત કિલ્લાઓની મુલાકાતનો બનાવો પ્લાન શિવાજી મહારાજની બહાદુરી અને સાહસની ગાથાઓ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. તે માત્ર એક મહાન યોદ્ધા જ નહીં, પણ એક મહાન નેતા અને પ્રેરણાના સ્ત્રોત પણ હતા. આ લેખમાં અમે તમને શિવાજી મહારાજ સાથે જોડાયેલા પ્રખ્યાત કિલ્લાઓ વિશે જણાવીશું. By Connect Gujarat Desk 19 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ,જાપાનમાં શિવાજી મહારાજની પ્રતિમાનું થશે સ્થાપન ભારતભરમાં નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શિવાજી સ્મારક પાસે આવી પહોંચતા શિવ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 05 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કરાયું... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા રૂ. 35 લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ By Connect Gujarat Desk 04 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ છત્રપતિ શિવાજીના શાસનમાંથી “વર્તમાન” શીખ : ભારતીય વિચાર મંચ-ભરૂચ દ્વારા વિચાર ગોષ્ઠી છત્રપતિ શિવાજીના શાસનમાંથી વર્તમાન શીખ વિષય ઉપર વિચાર ગોષ્ઠીનું ભારતીય વિચાર મંચ-ભરૂચ દ્વારા જે.પી. કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 12 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજીની જન્મ જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા નિકળી અંકલેશ્વર ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા છત્રપતિ શિવાજીની જન્મ જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 19 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી નિકળી,મોટી સંખ્યામાં લોકો જોડાયા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું. By Connect Gujarat 19 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: વિદ્યાર્થીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી,ભવ્ય શોભાયાત્રા નીકળી સુરતના પાંડેસરા વિસ્તારમાં નાગસેન નગર ખાતે આવેલ બુદ્ધ વિહારના વિદ્યાર્થીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 20 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn