Home > closed
You Searched For "closed"
વલસાડ: દરીયામાં ભારે કરંટના પગલે તિથલ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો
18 April 2024 10:08 AM GMTવલસાડમાં દરિયામાં હાઈ ટાઇડના પગલે સુરક્ષાના કારણોસર સહેલાણીઓ માટે તિથલ બીચ બંધ કરી દેવામાં આવ્યો છે.
રામનવમી નિમિત્તે આજે શેરબજાર બંધ રહેશે
17 April 2024 4:15 AM GMTBSE અને NSE આજે એટલે કે બુધવારે બંધ રહેશે. 17 એપ્રિલે રામ નવમીના અવસર પર શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય.
દાહોદ: નેતાઓએ અધૂરા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તંત્ર દ્વારા ફરીથી બ્રિજ બંધ કરાયો
8 April 2024 7:16 AM GMTદાહોદ જિલ્લામાં આવેલા બોરડી ઇનામી ગામે રેલવે બ્રિજનું ઉદઘાટન સાંસદના હસ્તે ઉતાવળએ કરી દેવાયું હોય તેમ લાગી રહ્યું છે
ગુરુવારે શેરબજાર ઉછાળા સાથે બંધ, સેન્સેક્સ 350 પોઈન્ટ વધ્યો..
4 April 2024 10:40 AM GMTગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. આજે બંને સૂચકાંકો સવારથી જ ઝડપથી કારોબાર કરી રહ્યા હતા.
આજે શેરની ખરીદી-વેચાણ થશે નહીં, ગુડ ફ્રાઈડે નિમિત્તે શેરબજાર બંધ...!
29 March 2024 5:42 AM GMTમાર્ચનું છેલ્લું ટ્રેડિંગ સપ્તાહ ઘણું નાનું હતું. આ અઠવાડિયે માત્ર 3 દિવસ બજારો ખૂલ્યું હતું.
ભાવનગર : RTOમાં ટુ-વ્હીલર લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં, અનેક અરજદારો પરેશાન..!
22 March 2024 9:11 AM GMTભાવનગર RTO કચેરીમાં છેલ્લા 5 દિવસથી ટુ-વ્હીલર માટેના લાઇસન્સની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હાલતમાં છે.
આજે બજાર ભારે ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 736 અને નિફ્ટી 108 પોઈન્ટ ડાઉન..
19 March 2024 10:37 AM GMT19 માર્ચ 2024 (મંગળવાર) ના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
વડોદરા : સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં 6 યુનિટમાંથી 4 બંધ, એક બેરેકમાં 2 મૃતદેહ હોવાનો વિડિયો સામે આવ્યો..!
11 March 2024 1:49 PM GMTવડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં દેશના વડાપ્રધાન દ્વારા બે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગણતંત્ર દિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે, બેંકો બંધ થયા પછી પણ તમે આ સેવાઓનો લાભ મેળવી શકશો.
25 Jan 2024 11:43 AM GMTગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બજાર રહ્યું બંધ, આ સપ્તાહમાં માત્ર 3 દિવસ જ ખુલશે બજાર..!
22 Jan 2024 9:43 AM GMT22 જાન્યુઆરી 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં કોઈ કામકાજ થશે નહીં. આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શેરબજાર બંધ છે.
ગિરનાર પર્વત પર પવનની ગતિ તીવ્ર બનવા રોપ-વે સેવા બંધ કરાઈ, પ્રવાસીઓની સુરક્ષાને લઈ નિર્ણય કરાયો
9 Jan 2024 8:20 AM GMTજૂનાગઢ રોપ વે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધતાં રોપ વે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો છે.
ભરૂચ : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જીલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવા AAPની માંગ...!
8 Jan 2024 11:43 AM GMTઅયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે.